જેઠ વદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૧૦:૦૫ PM - ૧૧:૧૪ PM
ચલ (તટસ્થ): ૧૧:૧૪ PM - ૧૨:૨૩ AM
આજનો દિવસ સફળતાનો બની શકે છે. જે કાર્યો કરવા માંગતા હતા, તે બધા પૂરા થઈ શકે છે. નવા લોકોને મળશો અને ચમત્કારિક રીતે આગળ વધવાની તકો મળશે. ધનનો પ્રવાહ પણ ઉત્તમ રહેશે. યાત્રા સફળ થશે અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. નવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. સાંજના સમયે નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો. વિવાદોથી દૂર રહો અને કોઈ જોખમ ન લો.
વ્યવસાયઃ કાર્યસ્થળે પ્રદર્શન ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થશે.
લવઃ નવા મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. માતા-પિતા તરફથી પ્રેમ મળશે. જીવનસાથી તરફથી ખુશી મળશે.
લકી નંબરઃ 3-5-7
લકી કલરઃ સફેદ
શું કરવુંઃ ભગવાન શિવને જળ ચઢાવો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ આમિર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી, સચિન તેંડુલકર, સાનિયા મિર્ઝા, એ.આર. રહેમાન, માધુરી દીક્ષિત, રાકેશ રોશન, અનિલ કપૂર, જ્હાન્વી કપુર.
શનિ
(ગ, સ, શ, ષ)
વાદળી
10, 11
ચાંદી, સોનું
નીલમ
પશ્ચિમ
વાયુ
સ્થિર
સમ
શિવ જી (રુદ્ર સ્વરૂપ)
ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા
નીલમ, હીરા અને પન્ના
બુધવાર, શુક્રવાર અને શનિવાર